Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું આયોજન

Share

અંકલેશ્વરમાં વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સેવાની ધૂણી ધખાવનાર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદર્શ સોસાયટીના આશુતોષ મહાદેવ મંદિર ખાતે રંગ રસિયા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આસો વદ એકમ નવરાત્રીના પ્રથમ દિવસે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ પટેલ સહિતના આગેવાનો દ્વારા આશુતોષ મહાદેવ મંદિરના પટાંગણમાં વિધિવત રીતે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.અને જનસમાજમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર પાલિકા દ્વારા પ્લાસ્ટીક અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

મોબાઇલના વિક્રેતાને ડિફોલ્ટ ચેક આપી 11 લાખથી વધુની છેતરપિંડી કરનારને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

હાંસોટ DGVCL નો જુનિયર ઈજનેર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!