Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા નદીનાં ધાટની સફાઈ સીઆઈએસએફના જવાનો દ્વારા આજે કરવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજરોજ ભરૂચ નર્મદા નદીના કિનારે સફાઇ કરવામાં આવી હતી.

Share

ભરૂચ શહેર જીલ્લામાંથી વહેતી નર્મદા નદીના કિનારે અનેકો મંદિરો ધાર્મિક સ્થાનો આવેલા છે. અહીં શ્રદ્ધાળુઓ પૂજા-પાઠ માટે આવતા હોય છે. નર્મદાની પૂજા કરવા આવતા હોય છે ત્યારે દર્શનાર્થીઓ અને પૂજા કરનારા લોકો પૂજાપાનો સામાન નર્મદા ધાટ પર અથવા તો નદીમાં નાખી દેતા હોય છે ત્યારે નર્મદા નદી ગંદી થતી જાય છે ત્યારે આજે ભરૂચની સીઆઈએસએફના જવાનો ઝાડેશ્વરના નર્મદા નદીના કિનારે આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે સફાઇ ઝુંબેશ શરૂ કરી હતી. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જવાનોએ ધાટની સફાઈ કરીને લોકોને સંદેશ વહેતો કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં અગ્નિ તાંડવ : જિલ્લામાં આગ લાગવાની એક બાદ એક અનેક ઘટના સામે આવી

ProudOfGujarat

રાજપીપળાનાં દરબાર રોડ અને દોલત બજારનાં ભાડવાળાનાં ગોપચણ ફળિયું પર એક મહિનાથી પાણીની બુમ બાદ પણ કોઈ જોવા પણ આવતું નથી..?!

ProudOfGujarat

ઝઘડિયાના નવી તરસાલી ગામે લાગેલ આગમાં નવ જેટલાં લોકો દાઝયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!