Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા નદીનાં ધાટની સફાઈ સીઆઈએસએફના જવાનો દ્વારા આજે કરવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજરોજ ભરૂચ નર્મદા નદીના કિનારે સફાઇ કરવામાં આવી હતી.

Share

ભરૂચ શહેર જીલ્લામાંથી વહેતી નર્મદા નદીના કિનારે અનેકો મંદિરો ધાર્મિક સ્થાનો આવેલા છે. અહીં શ્રદ્ધાળુઓ પૂજા-પાઠ માટે આવતા હોય છે. નર્મદાની પૂજા કરવા આવતા હોય છે ત્યારે દર્શનાર્થીઓ અને પૂજા કરનારા લોકો પૂજાપાનો સામાન નર્મદા ધાટ પર અથવા તો નદીમાં નાખી દેતા હોય છે ત્યારે નર્મદા નદી ગંદી થતી જાય છે ત્યારે આજે ભરૂચની સીઆઈએસએફના જવાનો ઝાડેશ્વરના નર્મદા નદીના કિનારે આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે સફાઇ ઝુંબેશ શરૂ કરી હતી. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જવાનોએ ધાટની સફાઈ કરીને લોકોને સંદેશ વહેતો કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ઉત્સવને ભવ્ય રીતે મનાવવાનાં આયોજન સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો.

ProudOfGujarat

ભરૂચના એક પાર્ટી પ્લોટ પાસે યુવતિને બળજબરીથી પકડી રાખનારા યુવાન સામે ફરિયાદ

ProudOfGujarat

ઝઘડીયાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા પંથકના ગામોને બસ સુવિધા આપવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!