Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

Share

રાજ્યભરમાં હાલ તો બિન સચિવાલયની પરીક્ષાને લઇને થયેલી ગેરરીતિને લઇને આંદોલન થઇ રહયા છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલી MK કોલેજ, જેપી કોલેજ, નર્મદા કોલેજ ખાતે આજે એનએસયુઆઇ દ્વારા કોલેજો બંધ કરવામાં આવી હતી બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ બાબતે યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ આંદોલનના માર્ગે ચડી છે. સરકાર તાત્કાલિક ધોરણે આ મામલે જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં શેરખાન પઠાણ, પરિમલ સિંહ રણા, યોગેશ પટેલ, શકિલ અકુજી, વિરેન્દ્રસિંહ અટોદરિયા અને આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરનાર ઇસમને ઝડપી અનડિટેકટ ગુના ઉકેલતી વડોદરા પીસીબી.

ProudOfGujarat

બરોડા યુથ ફેડરેશન દ્વારા પી.એમ. ના દીર્ઘાયુ માટે નવતર પ્રયોગ.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના વિકાસના કામમાં જ નગરપાલિકાનું પાણીનું ટેન્કર ફસાયું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!