જિલ્લાના આકાર પામી રહેલા વિવિધ પ્રકલ્પોની સમીક્ષા માટે આવેલ ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયે અંકલેશ્વર એસોસિયોશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ...
નડીયાદ શહેરમાં સંતરામ દેરી નજીક સૌથી મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા કરવામાં...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર,...
માતરના રતનપુરની પરીણિતાને સાસુ અને સસરા ઘરમાં કરીયાણું વધારે વાપરે છે તેમ કહી મહેણાં ટોણાં મારતાં હતા અને અમે અમારા દિકરાના બીજા લગ્ન કરાવી દઈશુ તેમ...
ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વિસી રૂમમાં ખાતે જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે...
ગુજરાત સરકારની મહિલાને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ. લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિ:શુલ્ક સેવાઓ આપી રહી છે. આગામી નવરાત્રિ પર્વ...
ગુજરાતમાં સ્વચ્છતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત ૮ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરુચ જિલ્લા ભરૂચ તાલુકાના...