સારીંગ ગામ નજીક માર્ગ પરની ધૂળ ઉડવાના કારણે ખેતીના પાકને નુકસાન થઇ રહ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ.
ભરૂચ જિલ્લાના પાલેજ પાસેથી પસાર થઇ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર તરફ જઇ રહેલા માર્ગનું હાલ કામ ચાલી રહ્યું છે. માર્ગનું કામ ચાલુ હોવાના કારણે...
