શેરબજારમા ટૂંકાગાળામાં સારા પ્રોફિટની લાલચમાં નિવૃત્તે 1.17 કરોડ ગુમાવ્યાં
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી ખાતે આવેલી મલ્હાર ગ્રીનસીટી સોસાયટીમાં રહેતાં અને બિરલા ગ્રાસીમ કંપનીમાંથી જનરલ મેનેજરની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલાં શિવરતન પાનમલ શેઠિયાનો મોબાઈલ નંબર...
