નડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આદર્શ આચારસંહિતા સંદર્ભે સંકલન બેઠક યોજાઈ.
જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર કે. એલ બચાણીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ સંદર્ભમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગેની સંકલન...