સામાન્ય સભામાં ૨૮ મુદ્દાઓ ચર્ચાયા, મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરાયાં । ભરૂચ । ભરૂચ નગરપાલિકા દ્વારા બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૮...
જંબુસર તાલુકામાં આવેલાં ઇસ્લામપુર, ઇસનપુર તેમજ ઝામડી સહિતના ગામોમાં દરિયાની ભરતીના પાણી ઘુસી આવતાં ગ્રામજનોની પડતા પર પાટું જેવો ઘાટ થયો છે. ભરઉનાળે ગામમાં પૂર...
ગુજરાતની સ્થાપનાને 64 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે રાજ્યભરમાં મહિલાઓ પર દુષ્કર્મ, ડ્રગ્સ તેમજ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સ્થાપના...