કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
– સબજેલના સ્ટાફ અને પરિવાર માટે બનાવાયેલા 61 આવાસોનું લોકાર્પણ કર્યું પહેલગામમાં આતંકી હુમલા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાની...
*કેસરીવીર: લેજન્ડ્સ ઓફ સોમનાથ*– સુનીલ શેટ્ટીનો એક નિડર યોદ્ધા તરીકેનો શાનદાર લુક, આપે છે એક અનોખી ઐતિહાસિક ડ્રામાની ઝલક સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સુરજ...
ભરૂચ રેલવે પોલીસ દ્વારા અલગ અલગ 268 જેટલાં ગુનાઓમાં કુલ 6.63 લાખનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેના નિકાલ કરવા માટેની કોર્ટે મંજૂરી આપતાં શુક્રવારે ચાવજ...
મહારાષ્ટ્ર રાજ્યના અને નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી આવેદન આપ્યુ વાંકલ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજે મામલતદારને આવેદન પત્ર માં જણાવ્યા...
ભરૂચ જિલ્લામાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકની સૂચના હોય જે સૂચનાના અનુસંધાને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફ્રોડના ગુનામાં મદદગારી...
ભરૂચ જિલ્લામાં દારૂ બિયરની ગેરકાનું ની પ્રવૃત્તિ ને અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સતત પ્રયત્નશીલ હોય ગઈકાલે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જીએનએફસી ટાઉનશીપ ઓવરબ્રિજ...
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષકને સૂચના અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ જિલ્લાની...
અંકલેશ્વર માં પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ બિયરની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપવામાં આવી હોય જે સૂચનાના...