કોંગ્રેસની “પરિવર્તન સંકલ્પ યાત્રા” નો જંબુસર ખાતેથી પ્રારંભ, ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે સમયે ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવી શકે છે, તેવામાં હવે દિવાળીના તહેવારો બાદથી વિવિધ રાજકીય પક્ષો પણ પાર્ટીને મજબૂત...
