ભારતીય ટપાલ વિભાગ તા. 09.10.2022 થી 13.10.2022 સુધી પોસ્ટલ સપ્તાહની ઉત્સાહ અને કાર્ય સાથે ઉજવણી કરી રહે છે. પોસ્ટલ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા.10.10 2022 ના...
વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા મસાણી માતાજીના મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવી, આ પદયાત્રા આશરે 7 થી 10 કિલોમીટરની હતી. કોયલીથી અનગઢ મસાણી માતાના મંદિર...
આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આમોદના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,...
હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિતે વર્ષોની પ્રણાલિકા મુજબ મુસ્લિમો દ્વારા જુલુસ કાઢવામાં આવે છે, ગોયાબજાર ખાતે છેલ્લા 15 વર્ષથી ઠંડા પીણાં તથા ફ્રૂટીનું વિતરણ કરાય...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ રાજ્યભરમાં તેની ચરમસીમાએ પહોંચ્યો છે,રાજ્યમાં ક્યાંક પાર્ટીઓ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી જિલ્લા પંચાયત સીટના સમાવિષ્ટ ગામોમાં ડુંગરી ખાતે રોડ રસ્તા, પાણીની સાથે ફિલ્ટર આરો પ્લાન્ટના સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. જેનું...
ચાલુ સામે ચોમાસાની શરુઆત થયા બાદ સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ થયો હતો. ત્યારબાદ ચોમાસાના અંતિમ દિવસોની શરૂઆતમાં વરસાદે લાંબો વિરામ લીધો હતો. ભરૂચ જીલ્લાના ઝઘડિયા...
રવિવાર તા. 9 ઓક્ટોબરે મુસ્લિમોના આખરી પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે. જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવે છે. જેની ઉજવણી મુસ્લિમ કેલેન્ડરના ત્રીજા...