નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ગઈકાલે ચંદન ચોર ટોળકી સક્રિય બની હતી. જેમાં રાજપીપળામાંથી બે ઠેકાણેથી ચંદનના વૃક્ષો મોડી રાત્રે કાપી જવાની ઘટનાએ ચકચાર...
હવે વાત ગુજરાતનાં સૌથી જુના ગણેશ મંડળની. રાજ્યભરમાં ગણેશોત્સવ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ પર્વની ઉજવણીનાં આરંભનાં ઇતિહાસમાં જઇએ તો ગુજરાતમાં સૌ...
આપણા મનપસંદ સ્ટાર્સે આખરે ભગવાન ગણેશનું તેમના ઘરમાં સ્વાગત કર્યું છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ ગણેશજીની પૂજા કરે છે. કાવ્યા થાપરે, જેમણે ઉત્સવને ખૂબ જ ઉત્સાહ...
અમદાવાદમાં ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તીનું સ્થાપન વર્ષો વર્ષ થાય તે માટે AMC દ્વારા અવારનવાર અવેરનેસ કાર્યક્રમો દર વખતે કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ શહેરોના...
પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ ડૉક્ટરનો લાભ પણ મેળવી શકશે. સોમનાથ...
આજરોજ સવારના સમયે વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના અંકલેશ્વર-પાનોલી સેક્શન વચ્ચે કિમી ઓવરહેડ કેબલ તૂટવાથી રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે, અચાનક કેબલ વાયરલ તૂટતા તેની સીધી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં અસંખ્ય ઉધોગો આવેલા છે, જેમાં કેટલાક બેજવાબદાર અને પર્યાવરણ સાથે ચેડા કરતા ઉધોગોના કારણે અવારનવાર જળચર પ્રાણી અને પશુઓના મોત નિપજતા...
ભરૂચ શહેરને અડીને આવેલા અને ભરૂચથી દહેજ જતા માર્ગ પર છાશવારે મોટા ભારદાર વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે, નંદેલાવ ફ્લાય ઓવર બ્રિજથી...
અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન પોષણ માસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયત...