આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે રાહુલ ગાંધી પોતાના પિતાને યાદ કરીને ભાવુક જોવા મળ્યા હતા. તેણે ટ્વીટમાં રાજીવ ગાંધીનો...
ભરૂચ જીલ્લામાં ઘણા ઔદ્યોગિક એકમોમાં અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓમાં કામદાર શ્રમિકોના મોત પણ થતાં હોય છે. આવી જ એક જીવલેણ ઘટનામાં ઝઘડિયા નજીક આવેલ બોરોસીલ નામની...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં જુગારની અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં પોલીસે કુલ ૧૧ જુગારીયાઓને ઝડપી લીધા હતા. આને લઇને જુગાર રમતા ઇસમોમાં નાસભાગ થવા પામી હતી. જુગારની...
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદા નદી હાલ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, નર્મદાના પુરના પાણીમાં જ્યાં કેટલાક સ્થળે પશુઓના...
ખેડા જિલ્લાના ઠાસરા પંથકના ભગવાનજીના મુવાડા ગામે દિવાલ ધરાશાયી થતાં માતા, પુત્રીને ઈજા પહોંચી હતી. 5 વર્ષિય પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ દિવાલનો...
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કારને અસ્માત નડ્યો છે. હાઈવે...
ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી અને શ્રી કૃષ્ણ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે....
સૌરાષ્ટ્રમાં હાલ જન્માષ્ટમી તહેવાર છે અને જન્માષ્ટમીના તહેવારનું સૌરાષ્ટ્રમાં ખુબ જ મહત્વ છે ત્યારે સાતમ આઠમની રજાઓમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે....