ભરૂચમાં પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ યુવાનોને યોગ્ય તાલીમ – માર્ગદર્શન જરૂરી -: અધિક કલેક્ટરશ્રી સી.બી.બલાત
વિશ્વના સૌથી મોટા યુવા ભારત દેશના યુવાનોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન જરૂરી છે તેમ અધિક કલેક્ટરશ્રી સી.બી.બલાતે ભરૂચ ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું...
