ભરૂચમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા જતાં નર્મદા કોલેજ પાસે આવેલ આર.કે કાઉન્ટી અને શ્રીજી સદન વિલા સોસાયટીઓના મુખ્ય માર્ગો પર માટી બેસી જતા વાહનો ફસાયા હતા....
આજરોજ અષાઢી બીજ નિમિત્તે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ રથ પર સવાર થઇ નીકળ્યા હતા, અંકલેશ્વરના હરિદર્શન સોસાયટીમાં ભગવાન...
અંકલેશ્વરમાં ગતરોજ તારીખ ૩૦.૦૬.૨૦૨૨ ના રોજ મોડી સાંજના સમયે ચાલુ વરસાદે આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ...
મે 2022માં સેબી દ્વારા નવી માર્ગદર્શિકા રજૂ કરી તેને ધ્યાનમાં રાખીને મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે આ નવી આવશ્યકતાઓનું પાલન કર્યું છે: વૈશ્વિક માનક માર્ગદર્શિકાને અનુસરીને...
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ ભરપૂર જામી હોય તેવા દ્રશ્યો ગુરુવારે રાત્રીના જિલ્લા વાસીઓએ જોયા હતા. ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદી માહોલ...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને તાલુકાની જનતા ચિંતિત બની છે. લાંબા સમયથી તાલુકામાં જુગાર આંકડા તેમજ દારુનું...
બીઆરસી ભવન માંગરોળ ખાતે આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્ર કુમાર મોદીની અધ્યક્ષતામાં માંગરોળ તાલુકાની ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુ ડાયસ...