રાષ્ટ્રીયકક્ષાની સ્કોલરશિપ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની છેવાડાની બીલીઆંબા અને વાહુટીયા શાળાના બાળકોએ મેરીટમાં આવી શાળાઅને ગામનુ નામ તથા સુબીર તાલુકાનું નામ રોશન કર્યું છે....
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 18 મી જુને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસલક્ષી કામોના લોકાર્પણ માટે આવી રહ્યા છે જેને લઈને વહીવટી તંત્ર અને પાવાગઢ ટ્રસ્ટ...
વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંત વલ્લભ સ્વામી એ જણાવ્યું હતું કે ગ્રીષ્મ ઋતુમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની એક પરંપરા છે. વડતાલ સહિત સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના...
મુંબઈમાં ચોમાસાએ પધરામણી કર્યા બાદ ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં મેઘાના મંડાણ થવા લાગ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો...
ડેડીયાપાડા ખાતે બીટીપી અને ભાજપી નેતાઓના પુત્રો વચ્ચે થયેલ મારામારી થયેલ તે ઘટનાના સોસીયલ મીડિયામાં ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે.આ અંગે સાંસદ મનસુખ વસાવાએ સોસીયલ...
સાહોલ ગામના રહીશ ડૉ. પૂર્વી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા જીતેન્દ્રભાઈના જન્મદિવસ તેમજ ડૉ. લક્ષ્મણભાઈ એન. પટેલના સ્મરણાર્થે નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું...
રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બુધવારે આ અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે. 25 જુલાઈએ દેશના નવા રાષ્ટ્રપતિ શપથ લેશે. છેલ્લા 45 વર્ષમાં...