વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પક્ષી પ્રેમીઓ પોતાના ઘરમાં નાના મોટા પક્ષીઓ રાખી મજા માણતા હોય છે જેને લઇને બિન કાયદેસર રીતે રાખવામાં આવતા પશુ-પક્ષીઓ...
રક્તદાનને જાગૃતતા લાવવા માટે દિલ્હીના એક યુવક દ્વારા રક્તદાનનું મહત્વ અને રક્તદાનની જાગૃતિ વિશે વિવિધ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફરીને લોકોને સમજ પૂરી પાડવામાં...
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલા બરાનપુરા ખત્રીવાડ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી ગટરોના ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના રહેવાસીઓએ મીડિયા...
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી બે દિવસીય ડ્રોન મહોત્સવ 2022 નું ઉદ્ધાટન કર્યું. આ દરમ્યાન તેમણે પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું,...
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે 58 મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે અને જવાહર મ્યુનિસિપલ ભવન ખાતે ભરૂચ શહેર- જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમને...