આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી બે દિવસીય ડ્રોન મહોત્સવ 2022 નું ઉદ્ધાટન કર્યું. આ દરમ્યાન તેમણે પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું,...
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે 58 મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે અને જવાહર મ્યુનિસિપલ ભવન ખાતે ભરૂચ શહેર- જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમને...
રાજકોટ જિલ્લામાં આવેલા ગુંદા ગામમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીના પરિવાર દ્વારા માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો જેમાં અરવિંદ રૈયાણી ઘુણ્યા હતા અને પોતાના શરીરે સાંકળથી...
રાશિચક્ર પર ગ્રહોની અસર જોવા મળે છે. ગ્રહોની સ્થિતિને કારણે માણસનો સ્વભાવ બદલાતો રહે છે. જ્યારે રાશિ પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય છે, ત્યારે વ્યક્તિને...
ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા મળેલ સુચના અંતર્ગત વાલિયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળેલ કે ડેડીયાપાડાથી...
જસ્ટિન લેંગરે ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ તરીકેની વિવાદાસ્પદ વિદાય પછી દેશના ક્રિકેટ બોર્ડમાં રાજકારણની ટીકા કરતા વચગાળાના ચીફ રિચાર્ડ ફ્ર્યુડેનસ્ટીન પર ખાસ કરીને આકરા પ્રહારો...