ભરુચ જીલ્લાના ઝઘડિયા ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ...
વડોદરાના નંદેસરી ખાતે આવેલી ઓરિએન્ટલ કંપનીમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ નીપજયું છે. મોરના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ કુતરાએ મોરને પકડ્યું હોવાનું જણાઇ આવી રહ્યું છે....
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જનતાના ઉત્કર્ષ માટે સરકારે અમલી બનાવી છે. ગ્રામ વિકાસ એજન્સી, ખેડા – નડિયાદ દ્વારા ખેડા અને આણંદ જિલ્લાનો બૃહદ...
વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પક્ષી પ્રેમીઓ પોતાના ઘરમાં નાના મોટા પક્ષીઓ રાખી મજા માણતા હોય છે જેને લઇને બિન કાયદેસર રીતે રાખવામાં આવતા પશુ-પક્ષીઓ...
રક્તદાનને જાગૃતતા લાવવા માટે દિલ્હીના એક યુવક દ્વારા રક્તદાનનું મહત્વ અને રક્તદાનની જાગૃતિ વિશે વિવિધ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફરીને લોકોને સમજ પૂરી પાડવામાં...
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલા બરાનપુરા ખત્રીવાડ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી ગટરોના ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના રહેવાસીઓએ મીડિયા...