નર્મદા જિલ્લા કલેક્ટરે પોલીસ તંત્રની માંગણીને ધ્યાને રાખીને નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં પોલીસ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે જમીન ફાળવણીનો હુકમ કર્યો છે. આ...
વડોદરા જિલ્લા ખાતે આવેલ પાલતુ પશુઓ (શ્વાન, બિલાડી વિગેરે), રખડતા પશુઓ અને લાઇવ સ્ટોક પશુઓ (ગાય, ભેંસ, બકરી, ઘેંટા, વિગેરે) ને પશુ આરોગ્ય મેળા અંતર્ગત...
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ વિદ્યાલયના આજે 73 માં સ્થાપના દિને ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ કિર્તિસ્તંભ રાજમહેલ રોડ ખાતે હસ્તપ્રતોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હસ્તપ્રતોના આ પ્રદર્શનમાં જૈન...
ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી...
મુસ્લિમ સંપ્રદાયનો અતિ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ હાલ અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે ત્યારે ઇફ્તાર પાર્ટીઓના આયોજન થઈ રહ્યા છે. વડોદરાના કરજણ જુનાબજાર ખાતે...
સુરત જિલ્લાની મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીપર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા હેરિટેજ બિલ્ડીંગની સાફ સફાઇ અભિયાનની એક નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરામાં કુબેર ભવન પાસે આવેલ જયસિંહ રાવ...