જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દિપક ટૉકીઝ ખાતે રામ સવારીમાં જોડાયેલા લોકોને છાશનું વિતરણ કરાયું હતું. ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિનને સમગ્ર ભારત વર્ષમાં રામ નવમી...
સમગ્ર ભારતમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે કોઈપણ તહેવારો જાહેરમાં ઉજળી શકાતા નહોતા હાલ કોરોનાનો ખતરો ન હોવાથી તમામ તહેવારો જાહેરમાં ઉજવી શકાય છે....
સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખનાર મહાત્મા જ્યોતિબા ફુલેની આજે જન્મ જયંતી હોઇ તે નિમિત્તે ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે...
દેશભરના મોટા ઇવેન્ટ માટે જાણીતી બનેલી ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર તરીકે ઋજુતા જગતાપનું નામ આજકાલ જાણીતું બની ગયું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રગતિના...
ભરૂચના વાલિયા તાલુકામાં ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી આવેલ હોય જેમાં કસ્ટોડિયનની નિયુક્તિ બાદ ચૂંટણી કરવામાં ન આવતા સભાસદો દ્વારા ગણેશ સુગરમા ચાલતી વ્યવસ્થાપક બોર્ડની...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાને કુદરતે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિની ભેટ આપેલી છે. તાલુકામાં લાંબા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે. તાલુકામાં આજે ઘણા સ્થળોએ બિલાડીના...