રાજપારડી ડેડીયાપાડા વચ્ચે બસસેવા વિસ્તૃત બનાવવા મુસાફરોની માંગ.
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેથી વાયા નેત્રંગ થઇને ડેડીયાપાડા સાગબારા તરફ જવાય છે. રાજપારડી પંથકના ડેડીયાપાડા તરફ જવાવાળા મુસાફરોની સુવિધા માટે રાજપારડીથી ડેડીયાપાડા, સેલંબા,...
