સાંસદ મનસુખભાઈ વસાવાનો આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલને વધુ એકપત્ર લખીને લેટર બૉમ્બ ફોડયો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની સરકારે આદિજાતિના પ્રમાણપત્ર અંગે જે નિર્ણયમા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામ નજીકથી બાઇક લઇને પસાર થતા સેલંબાના વેપારીને રોકીને ચાર ઇસમોએ માર માર્યો હોવા બાબતની ફરિયાદ લખાવા પામી હતી. મળતી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં એક કંપનીમાં મજુરી કામ કરતા અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા એક પરપ્રાંતિય યુવકને કોલોનીમાં રહેતા અન્ય બે ઇસમોએ માર માર્યો...
વડોદરામાં દાંડિયા બજાર રોડ પર અકસ્માત સર્જાતા અકસ્માતમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી, ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર માટે એસ એસ જી હોસ્પિટલ ખસેડવામાં આવી...
આજરોજ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મધ્યસ્થ ખંડમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રિય દિકરી દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ અને આ સંસ્થાનના...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા, સારંગપુર અને જીતાલી ગામોના રૂ.૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ચાર મુખ્ય રોડનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ...
સુરત એસ.એમ.સી ની મુખ્ય કચેરી પર કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં મેડિકલ કર્મચારીઓની માંગણી ના સંતોષાતા આજે પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આગામી...
ભરૂચ જિલ્લા પોલીસની જાંબાઝ ટીમ પર પ્રજાને સંપૂર્ણ ભરોસો છે. તેજસ્વી અને ઓજસ્વી અધિકારીઓની રાહબરી હેઠળ ખંત અને ઈમાનદારીથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ગુનેગારો પર...