અંકલેશ્વર તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે મેટલનું પુરાણતો લાવ્યાં પણ ખાડા પુરવાની જગ્યાએ ખાલી ખાડાઓમાં મેટલ ઢગલા મૂકી...
ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટી કક્ષાની શૌર્યગીત-લોકગીત સ્પર્ધા યોજાય હતી. જેમાં પંચશીલ આર્ટસ...
હવામાન વિભાગની આગાહી મુજબ અંકલેશ્વર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું...
અંકલેશ્વર પંથકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેચાણનો વેપલો ઘણો વધી ગયો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો મોટા નામચીન બુટલેગરો પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે દારૂનો...
દેડિયાપાડા તાલુકામાં તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જોરદાર વરસાદ પડ્યા કરે છે. જેને લીધે જ્યાં જુઓ ત્યાં વરસાદના પાણીના દર્શન થાય છે. દેડિયાપાડા તાલુકાના મોટી સિગલોટી...
બારડોલી એસ.ટી.ડેપો ના સંચાલકો દ્વારા દોડાવવામાં આવતી સુરત ઉભારીયા સરકારી એસ.ટી બસ તદ્દન ખખડધજ હાલતમાં હોવાથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે અને...
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું પાછીયાપુરા ગામ કે જ્યાં આજે આઝાદીના ૭૫ વર્ષ થયા છતાં સ્મશાનની સુવિધાથી ગ્રામજનો વંચિત છે.ગુરુવારના રોજ પાછીયાપુરા ગામમાં એક વ્યક્તિનું મરણ...