ગુજરાતમાં અકસ્માતોના બનાવોમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે ,લોકો બેફિકરાઇ ભર્યા રીતે ગાડી હંકારીને ટ્રાફિકના નિયમોને તોડી રહ્યા છે. ટ્રાફિક નિયમોને...
મણિલાલભાઈ રાયસીંગભાઈ વસાવા ઉંમરવર્ષ 48 ટેકરાફળિયું જેઓ નદીના પાણીમાંથી પસાર થતા હતા તે દરમ્યાન પાણી વચ્ચે પહોંચતા ઉપરવાસમા ભારે વરસાદ પડવાના કારણે અચાનક પાણીનો પ્રવાહ...
માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....
વડાપ્રધાન નરેન્દ્રભાઈ જન્મદિનની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના ૪૦૦ થી વધુ સ્થળોએ “ગરીબોના બેલી” કાર્યક્રમ યોજાયો જેમાં રાજય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને સરકારની...
સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં ૪૦૦ થી વધુ સ્થળોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના આદિજાતિ વિકાસ,...
આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને માંગરોલના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ કાર્યકરો દ્વારા ફ્રૂટનું વિતરણ કર્યું...
આજરોજ તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ તથા...