Proud of Gujarat

Tag : suicide

FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવકે મોતની છલાંગ લગાવી.

ProudOfGujarat
ભરૂચ ખાતે નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેમ એક બાદ એક અનેક ઘટનાઓ બ્રિજ પર બની રહી...
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં આત્મહત્યા, આપઘાત જેવા બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો હોય તેમ એક બાદ એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જિલ્લામાં છેલ્લા ૨૪...
FeaturedGujaratINDIA

ભરૂચ : લગ્ન ન થતા ચિંતાતુર બનેલા સીતપોણ ગામનાં યુવકે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી…

ProudOfGujarat
ભરૂચ તાલુકાના સીતપોણ ગામના એક યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીતપોણ ગામના મંદિર ફળિયામાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભડકોદ્રા ગામે અજાણ્યા યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરના ભડકોદ્રા ગામ પાસે આવેલા વચનામૃત હોમ્સ સામે કોઈ અજાણ્યો ઇસમ ઝાડ પર લાગેલા વેલાથી ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું જે...
FeaturedGujaratINDIA

ભરૂચ દહેજના અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક કોલોનીનાં રૂમમાં રહેતા કામદારનો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલ અંભેઠા ગામ બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોલોનીનાં રૂમમાં રહેતા અને ઇજેક્ટ કંપનીના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા ૨૮ વર્ષીય યુવકે...
INDIAFeaturedGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ : સ્યુસાઇડ નોટમાં પ્રેમ સંબંધનો કર્યો ઉલ્લેખ, પોલીસે મામલે તપાસ આરંભી.

ProudOfGujarat
ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ દિન પ્રતિદિન સ્યુસાઇડ પોઈન્ટ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ સામે...
FeaturedGujaratINDIA

સુરત: સચીનમાં ત્રણ વખત ધો.10માં નાપાસ થયેલ વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

ProudOfGujarat
સચીનમાં ધો. 10ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થતા નાસીપાસ થઈ પગલું ભરી લીધું હતું.મૂળ...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકાના કોલીવાળા બોગજ ગામે નદીમાં એક ઈસમ ડૂબી જતાં મોત.

ProudOfGujarat
મણિલાલભાઈ રાયસીંગભાઈ વસાવા ઉંમરવર્ષ 48 ટેકરાફળિયું જેઓ નદીના પાણીમાંથી પસાર થતા હતા તે દરમ્યાન પાણી વચ્ચે પહોંચતા ઉપરવાસમા ભારે વરસાદ પડવાના કારણે અચાનક પાણીનો પ્રવાહ...
FeaturedGujaratINDIA

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું

ProudOfGujarat
ભરૂચની ભાગોળમાં વહેતી નદીમાથી ફરી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને ભરુચ નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી અને મોતને ઝંપલાવ્યું હતું . બનાવ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં એક જ દિવસમાં બે કિશોરીઓના આપધાતથી ચકચાર

ProudOfGujarat
ગતરોજ અંકલેશ્વર પંથકમાં હોનારત સર્જાઈ હતી એક 14 વર્ષીય બાળા અને 15 વર્ષીય કિશોરે અલગ અલગ વિસ્તારમાં કોઈ અંગત કારણોસર જિંદગીથી નાસીપાસ થઈ અને આત્મહત્યા...
error: Content is protected !!