પંચમહાલનાં હાલોલ તાલુકાના કાતડિયા ગામે મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી
વિજયસિંહ સોલંકી, હાલોલ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા.૧૪મી એપ્રિલ થી તા. ૫મી મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગ્રામ સ્વરાજ...
