અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રજા ની સુખાકારી અને શાંતિ માટે નવી પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તાર મા ઘણા સમય થી એક પોલીસ ચોકી ની જરૂરત વર્તાતી હતી જેની પૂરતી માટે અંકલેશ્વર ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ ના માર્ગદર્શન...
