આજરોજ અંકલેશ્વર તાલુકાના અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકોએ મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશની સર્વોચ્ચ અદાલતને...
ભરૂચ અને ગુજરાત ની કહેવાતી ગૌરવ સમાન જી.એન.એફ.સી નાં અંધર વહીવટ નાં પગલે કામદારો અને કર્મચારી ઓની સુરક્ષા દિન-પ્રતિદિન જોખમમાં મુકાતી જાય છે. પ્રદુષણ અને...
સમગ્ર ગુજરાતની સિવિલ હોસ્પિટલ જેવા આરોગ્ય ધામોમાં સ્વચ્છતા જાળવવી તેમજ પીવાના પાળીનો બગાડ ન કરવો અને દર્દીને સારવાર અંગે અનુકુળ વાતાવરણ ઉભું કરવું આ બધી...
ભરૂચ એલ.સી.બી. દ્વારા વિવિધ વિસ્તારો માં દરોડા પાડી લખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.મળેલ બાતમીના આધારે ખારોડ ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવામાં આવી હતી...
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એટરોસિટી એકટમાં બદલાવ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો જે ચુકાદાને એસસી,એસટી અને દલિત સંગઠનોએ વિરોધ નોંધાવી 2જી એપ્રિલના રોજ ભારત બંધનું એલાન...
વિજયસિંહ સોલંકી ,ગોધરા (પંચમહાલ) આજનો જમાનો મોબાઈલયુગ બની ગયો છે ત્યારે વાંચનનો શોખ પણ મરી પરવળ્યો છે. આપણી માતૃભાષા ગુજરાતીના પુસ્તકોમા એક અનોખો ઈતિહાસ ધરબાયો...
વિજયસિંહ સોલંકી, ગોધરા પંચમહાલ જીલ્લામા હાલ લગ્નની મોસમ ચાલી રહી છે.આજની મોઘવારીમા લગ્નના ખર્ચા પણ મોધા પડેછે. સામાન્ય વર્ગના પરિવારની હાલત કફોડી બને છે તો...
વિજયસિંહ સોલંકી, શહેરા, (પંચમહાલ) ગુજરાતમાં ભલે વિકાસ નીવાતો કરવામા આવતીહોય કે પછી ગુજરાત મોડલનુ ઉદાહરણ આપવામા આવતુ હોય કે છેવાડાના માનવી સુધી પહોચવાની વાત...
હાંસોટ ખાતે આવેલ હઝરત છોટુમીંયાબાવા દરગાહ ખાતે 40માં ઉર્સ શરીફની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતાના પ્રતીક સમાન હાંસોટના હઝરત છોટુમીંયાબાવા ની દરગાહ ખાતે...