નર્મદાની મુખ્ય કેનાલમાંથી બકનળી-પંપ હટાવી લેવાની નિગમની નોટીસની હોળી બાદ ઊંડવાના ગ્રામજનોએ સરકારના છાજીયા લઈ રામધૂન બોલાવી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા ) નર્મદાના પાણી સરકારના માથાનો દુખાવો બનતા જાય છે.પહેલા 15 માર્ચ થી સિંચાઈ માટે પાણી બંધ કરવાની વાત બાદ હવે નર્મદા ડેમથી...
