Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શ્રી વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં ઉજવણી: શાંતિ યજ્ઞ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદીનું વિશેષ આયોજન

Share

શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે શાન્તીયાગ્ન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વ તથા સૃષ્ટિની રચના કરનાર ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે મકતમપુર મોટા મહારુઉદ્ર મંદિર ખાતે આરતી, શાંતિયજ્ઞ, શોભાયાત્રા તેમજ મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવ્યા હતા.

Advertisement

મકતમપુર ભરૂચના સમસ્ત મિસ્ત્રી પરિવારના હોદ્દેદારો સહીત પરિવારજનો શ્રદ્ધાભેર આ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા.


Share

Related posts

નેત્રંગ ફોરેસ્ટ વિભાગ એ છોલેલી ખેરના લાકડા ભરેલો પાસ પરવાનગી વગરનો આયસર જપ્ત કર્યો.

ProudOfGujarat

ગોધરા : જીલ્લા પંચાયતના પ્રમુખનું સરકારી દવાખાનાઓના પી.એચ.સી સેન્ટર પર સરપ્રાઇઝ ચેંકીગ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકા મામલતદાર કચેરી સહીત તાલુકાના અનેક ગામોમાં કોમન સર્વિસ સેન્ટર બંધ હાલતમાં.

ProudOfGujarat
error: Content is protected !!