જી.એન.વ્યાસ મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાના નવાપુરા (ધોબિસલ) ગામે પ્રશાંત આશ્રમ શાળા ખાતે બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત આશ્રમ શાળાના...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા દેશના ૧૧૫ જેટલા જિલ્લાઓના સર્વાંગી પરિવર્તન માટે મહત્વાકાંક્ષી ( Aspirational ) જિલ્લા તરીકે કરાયેલી ઘોષણામાં ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાનો પણ...
અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેના દ્વારા સિનેમાગૃહ સંચાલકોને ગુલાબનું ફૂલ આપી તેમનો આભાર માનવામાં આપ્યો હતો. ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે સિનેમાગૃહોના સંચાલકો દ્વારા પદ્માવતી ફિલ્મ...
રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે તા.૨૫ મી જાન્યુઆરી. પ્રતિવર્ષ તા.૨૫ મી જાન્યુઆરી દેશ સમસ્તમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર –...
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં મતદાર એ પાયાની અગત્યની ભૂમિકામાં...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) રાજપીપળા નજીકના આંબલી ગામ પાસેના એક ઝાડ સાથે સામેથી પુરપાટ ઝડપે એક પિક-અપ ગાડી આવી રહી હતી.દરમિયાન ચાલકે પોતાના સ્ટિયરિંગ પરનો કાબૂ...
અંકલેશ્વર જીઆઇડીસીં માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે 13માં આંતર શાળાકીય રમતોત્સવનો ઇનામ વિતરણ કાર્યક્રમ રાજ્ય આ સહકારમંત્રી ઈશ્વર સિહ ની અધ્યક્ષતા માં યોજાયો હતો,...
કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા દેશના ૧૧૫ જેટલા જિલ્લાઓના સર્વાંગી પરિવર્તન માટે મહત્વાકાંક્ષી ( Aspirational ) જિલ્લા તરીકે કરાયેલી ઘોષણામાં ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાનો પણ...