Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પ્રશાંત આશ્રમ શાળા ખાતે બાળકોને ગણવેશ વિતરણ કરાયું.

Share

જી.એન.વ્યાસ

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાના નવાપુરા (ધોબિસલ) ગામે પ્રશાંત આશ્રમ શાળા ખાતે બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત આશ્રમ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ, રાજુભાઈ બારિયા, અમૃતા બેન વસાવા, વિમલાબેન તડવી, કલાવતીબેન તડવી તથા ગૌતમભાઈ વ્યાસ તેમજ ધોબિસલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ગોપાલભાઈ તડવી, કમલેશભાઈ પટેલ તથા મીઠીવાવ ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્ય શ્રી દિનેશભાઈ લક્ષ્મણભાઈ ભીલ તેમજ કનુભાઈ ભીલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકો પણ ઉત્સાહ સાથે આ પ્રવૃતિમાં જોડાયા હતા.

Advertisement


Share

Related posts

માંગરોળની હરસણી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ નજીક મઢુલી સર્કલ પાસે લકઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકીનું મોત અન્ય બે ઘાયલ.

ProudOfGujarat
error: Content is protected !!