Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં સિનેમાગૃહ સંચાલકો નું ગુલાબ નું ફૂલ આપતી કરની સેના

Share

અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેના દ્વારા સિનેમાગૃહ સંચાલકોને ગુલાબનું ફૂલ આપી તેમનો આભાર માનવામાં આપ્યો હતો.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે સિનેમાગૃહોના સંચાલકો દ્વારા પદ્માવતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં ન આવતા અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેનાના કાર્યકરોને એકત્રિત થઈને રાગિની સિનેમા તેમજ રાજન સિનેમા નાં મગનભાઈ પટેલને પદ્માવતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં ન આવતા અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેનાના કાર્યકરોએ એકત્ર થઈને રાગિની સિનેમા તેમજ રાજન સિનેમાનાં મગનભાઈ પટેલને પદ્માવતી ફિલ્મ રીલીઝ ન કરવા બદલ તેમનો આભાર માની ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું. આ સમયે ડી.વાય.એસ.પી ઝાલા, એસ.ઓ.જી, એલ.સી.બી સહીત અંકલેશ્વર જી.આઈ.ડી.સી રૂરલ પોલીસનો કાફલો સિનેમા ગૃહ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

ભરૂચ : આજની યુવાન પેઢી માટે ઉત્તમ ઉદાહરણ : વિકલાંગ યુવાન રિક્ષાચાલક અથાક પરિશ્રમથી ચલાવે છે પરિવારનું ગુજરાન.

ProudOfGujarat

છીંકતી વખતે આંખો કેમ બંધ થાય છે? તમારા શરીર સાથે જોડાયેલા આ અનોખા રહસ્ય તમે નહીં જાણતા હોય.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નસારપુરમાં ડેમમાં પગ લપસી જતા કિશોરનું દુખદ મોત

ProudOfGujarat
error: Content is protected !!