તારીખ 8 માર્ચ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓના અધિકારોની લડત આપવા અને જનજાગૃતિ માટે વિશ્વમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં મહેમદાવાદ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલમાં પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન ઔષધિ યોજના...
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો લોકમેળો ચાલી રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસર ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે આ લોકમેળામાં...
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લીકેટ વસ્તુઓના વેચાણમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે, છેલ્લા બે માસ દરમ્યાન જ કેટલાક સ્થળે...
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે. રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે...
રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હોળી ઘુળેટી પર્વ નિમિતે દિવ્ય રંગોત્સનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ...
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક હોળી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. જેમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં બ્રાહ્મણોની ધાર્મિક વિધિ પ્રમાણે પત્રકાર લેખક દીપક જગતાપ...