ભરૂચ જિલ્લાના વ્હોરા પટેલ સમાજની ૪૪ શાળાઓમાંથી ધોરણ દસ અને બાર જનરલ અને સાયન્સમાં અભ્યાસ કરતી ૩૦૬ છાત્રોમાંથી માટલીવાળા શાળાની ત્રણ છાત્રાઓ તેમજ વલણ શાળામાં...
ભરુચ જીલ્લા પંડિત દિનદયાલ ભંડાર (સસ્તા અનાજના દુકાનદારો) ની મીટીંગનું આયોજન ઝઘડિયા ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ભરુચ, અંકલેશ્વર, નેત્રંગ, વાગરા, આમોદ, જંબુસર, હાંસોટ,વાલિયા...
ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો મહદઅંશે આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. તાલુકાની મોટાભાગની વસ્તી ગરીબ આદિવાસી પ્રજા છે. સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોના માધ્યમથી ગરીબ પરિવારોને...
વડોદરાના બાપોદ વિસ્તારમાં શહેરી ગરીબો માટે બનાવેલા મકાનો પૈકી એક મકાનમાં વહેલી સવારે છતના ભાગમાંથી મોટા ગાબડા પડતા 42 વર્ષની મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી જેને...
ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આજે જાહેરાત કરી કે તે મહિલાઓને તેમની ભૌતિક અને નાણાકીય સુખાકારીમાં સશક્તિકરણ કરવાના પ્રયાસરૂપે માર્ચ મહિનાની ઉજવણી વુમન્સ...
દિલ્હી-મુંબઈ વચ્ચે ડેડીકેટેડ વેસ્ટર્ન ફ્રેઈટ કોરિડોરની કામગીરીમાં હાલ ભરૂચ જિલ્લામાં રેલ અને રોડ અંડર-ઓવરબ્રિજ ઉપર ગડર્સ લોન્ચિંગની કામગીરી ચાલી રહી છે. અગાઉ પાનોલી, અંકલેશ્વર, દહેગામ...
દહેજથી ₹25.16 લાખનું ફીનોલ ભરી રાજસ્થાન નીકળેલ ટેન્કર જયપુર-દિલ્હી એક્સપ્રેસ વે ઉપર ખાલી હાલતમાં મળી આવતા દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાંધીધામમાં...
ઝઘડિયા ખાતે આજરોજ બીટીપી સમર્થિત છ ગામના સરપંચો અને ૧૫૦ જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજરોજ ઝઘડિયા મુકામે સાંસદ મનસુખભાઇ વસાવા, મારુતિસિંહ અટોદરિયા,...