વાલિયા ચોકડીથી કોસમડી સુધી રૂ.33 કરોડના ફોર લેન માર્ગનું ખાતમુહૂર્ત, અંકલેશ્વરને મળશે ટ્રાફિકજામથી રાહત
અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસમડી સુધીના મહત્વપૂર્ણ માર્ગને ચાર માર્ગીય (ફોર લેન) બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજ્ય સરકાર હસ્તક આવેલા કુલ 6 કિલોમીટર લાંબા...
