રથયાત્રા, મહાઆરતી,મહાપ્રસાદીનું આયોજન… શાળાઓમાં જાહેર રજા રાખવા આયજકોએ વિનંતી કરી… અંક્લેશ્વરમાં ભગવાન જગન્નાથજીની ૧૫ મી રથયાત્રાનાં આયોજનની તૈયારીઓ પુર્ણ થઈ ગઈ છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું...
અંક્લેશ્વર ખાતે ઈન્ડિયન એસોસીએશન ઓફ ઓક્યુપેશન હેલ્થ – IAOH દ્વારા એક કાર્યક્રમ ૭૦મા વર્ષમાં પ્રવેશ નિમિતે યોજાયો છે. તા. ૯ જુલાઇએ IAOH દ્વારા ૭૦ વર્ષથી...
(કાર્તિક બાવીશી )ગુજરાતની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ છે. જેથી રાજ્યમાં વાવણી લાયક શ્રીકાર વર્ષા થશે તેમ હવામાન વિભાગની આગાહી છે જોકે દક્ષિણ...
જીગર નાયક નવસારી મુંબઈમાં ભારે વરસાદને પગલે વિરાર-નાલાસોપારા ખાતે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયા છે. જેના પગલે પશ્ચિમ રેલવેની ડઝનેક ટ્રેનો અટવાતા 5 ટ્રેનો રદ્દ...
કિશન સોલંકી ( ભાવનગર ) – ઘોઘા તાલુકો,અલંગ, અને મેથાળા સહિત સ્થળો પર આગેવાન કાર્યકરો સાથે પોહચ્યા અમિત ચાવડા, રાહુલના પ્રવાસને લઈ સમગ્ર જિલ્લામાં રાજકીય...