વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ) પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગ રુપે આજે ના દિવસે ઉજ્જવલા દિવસ તરીકે ઉજવાનુ નક્કી કરવામાં આવ્યુ...
*હાંસોટ તાલુકાની 52 ગરીબ પરિવારો ની મહિલાઓ ને રાંધણ ગેસ ના નવા કનેકસનો રાહતદરે આપવામાં આવ્યા* . *”સેફટી ક્લિનિક “નું આયોજન કરાયું* તારીખ 20.04.18 દિનેશ...
તિલકવાડાના 16 જેટલા ગામોના 150 થી વધુ ખેડૂતોની જમીન આ લાઈનમાં જતી હોય ખેડૂતોને વ્યાપક નુકશાન, વર્ષો પહેલા છોટાઉદેપુથી છુછાપુરા,તણખલા કેવડિયા થઇ રાજપીપલા લાઈન યોગ્ય...
વિજયસિંહ સોલકી, શહેરા (પંચમહાલ) પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમા હાલ લગ્નની મોસમ ખીલી ઉઠી છે. લગ્નની મજા સંગીતવગર,તેમજ ડાન્સ વગર અધુરી છે. ત્યારે હાલ લગ્નની...
વિજયસિંહ સોલંકી,ગોધરા પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ તરફથી ગોધરા ખાતે મૌન એકતા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં અગ્રણીઓ,કાર્યકરો જોડાયા...
ગોપાલપુરાના વૃધ્ધા કનૂબા ગોહિલની એક પુત્રી અને પુત્રનું નાની વયે અવસાન થયા બાદ પતિનું પણ 1999માં મૃત્યુ થયું હતું,બાદ ભદ્રવીરસિંહ છેલ્લા 20 વર્ષથી એમને પોતાની...