*શુકલતીર્થના મેળામાં સલામતી ના ભાગરૂપે ટ્રાફિક નિયમન તથા નર્મદા માં સ્નાન ન કરવા સહિતનું પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ* ભરૂચ જિલ્લામાં આગામી પૂનમના...
હાંસોટ તાલુકાના કંટીયાજાળ સહિતના વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત ઉભી કરવા માટે સરકારની પહેલ પરંતુ ફાઈલ હજુ આગળ સુધી પહોંચી જ નથી… => ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે...
ભરૂચના શુક્લતીર્થ ખાતે કારતકી પૂનમના અવસરે ભવ્ય ધાર્મિક તેમજ આનંદ મેળા નું આયોજન… => ભગવાન વિષ્ણુ અને શુકલેશ્વર મહાદેવના જન્મ નિમિત્તે પ્રતિવર્ષ આયોજન કરાય છે…...
અંકલેશ્વરમાં ઠેરઠેર જોવા મળતો થાગડ થીંગડ વાળો ધૂળિયો વિકાસ… => મુખ્ય રસ્તાઓ પર ૩૦૦ થી વધુ થિંગડા મારવામાં આવ્યા તેમ છતાં રસ્તા બિસ્માર… => પી.ડબ્લ્યુ.ડી...
ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોનો નગરપાલિકા પર હલ્લાબોલ… => વિકાસના કામોમાં નગરપાલિકા તંત્ર ઉણુ ઉતર્યું હોવાનો આક્ષેપ… ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ આજે રોડ રસ્તા પાણી તેમજ...
અંકલેશ્વરમાં છઠપૂજા ની ઉજવણી કરતા ઉત્તર ભારતીય પરિવાર ભારતીય સમાજ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, ગુજરાતમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક...
લીંબડી ખાકચોક વિસ્તારમાં અજગરનુ બચ્ચું નિકરતા અફરાતફરી મચી હતી ત્યારે ઇસુભાઈ ચાવડા દ્રારા રેસ્ક્યુ કરી અજગર ને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને...
*ભરૂચના દિલ્હી એક્સપ્રેસ વે પરથી રૂપિયા 20 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સને ઝડપી પાડતી તાલુકા પોલીસ* ભરૂચ જિલ્લામાં યુવાનો નશાકારક પદાર્થોથી દૂર રહે...