ભરૂચ ના આલી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા નો પ્રયાસ કરાયો, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઉમરવાડા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી લોહી લુહાણ હાલતમાં અંકલેશ્વરના કાપોદ્રા મંદિર ફળિયા વિસ્તારમાં રહેતો...
બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકની હદમાં આવેલ નવીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક વિધવા મહિલા ઉર્મિલાબેન મહેન્દ્રસિંહ...
– અંકલેશ્વર પંથકમાં હત્યાના બનાવોનો સિલસિલો યથાવત… અંકલેશ્વર પંથકમાં પ્રેમ, પૈસાની લેવડ દેવડ કે અન્ય બનાવોના પગલે હત્યા થઈ હોય તેવા બનાવો ઉપરાચાપરી બની રહ્યા...
પત્રકાર, કોંગ્રેસી આગેવાન અને આર.ટી.આઈ.એકટીવિસ્ટ દિનેશ અડવાણી પર રવિવારના રાત્રિ દરમિયાન કેટલાક ઇસમો દ્વારા આયોજનબદ્ધ રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના દરમિયાન તેઓ લગભગ...
ભરૂચ જીલ્લામાં ફરી એકવાર ખૂની ખેલ સર્જાયો હતો. ભરૂચ પંથકમાં અગાઉ અનેકવાર ચ્પ્પુના ઘા મારી અને હત્યાના બનાવ બન્યા છે. નાની નાની વાતોમાં લોકો ઉશ્કેરાઈને...
હાલ અંકલેશ્વર શહેરની અંદર દિન-પ્રતિદિન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં ચોરોએ શિયાળાની ઠંડી નો ફાયદો ઉઠાવી અંકલેશ્વરમાં બે અલગ અલગ જગ્યા...