આજરોજ રમઝાન ઈદના પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી. મુસ્લીમોના પવિત્ર...
સામન્ય રીતે દેશમાં ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ અવિરત રહ્યો છે જોકે સમયની સાથે યુવાનોમાં ખેલ પ્રત્યે રુચિ તેમજ પ્લેટફોર્મ મળતા યુવાઓ અન્ય રમતોમાં પણ જંપલવી રહ્યાં...
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાવલીયા પંપીગ સ્ટેશન નજીકની સોસાયટીમાં કરાયેલ ગેરકાયદે દબાણોને પાલિકા તંત્રએ તોડી પાડીને રસ્તો ખુલ્લો કર્યો હતો. આ સોસાયટીમાં રહેતા કેટલાક રહિશો...
યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત અંબાજી મંદિરમાં 23 મી એપ્રીલ રવિવારના...
ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, તારીખ 22 ને શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં...
ખેતરમાં કામ કરવા દરમિયાન આકાશી વીજળી પડવાથી ભરૂચના આમોદ તાલુકાના અણોર ગામના રહેવાસી પ્રહલાદ છત્રસંગ સોલંકી નામાના યુવકનું આકસ્મિક મૃત્યુ થયું હતું. કુદરતી આપત્તિને લીધે...
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના વધુ બે કોર્પોરેટરો આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. ગત શુક્રવારે ભાજપમાં જોડાયા હતા. આજે બે વધુ જોડાતા. આમદની પાર્ટીના કોર્પોરેટરોની...