Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ થી ડાકોર પદ યાત્રા નીકળી. પાંચ વર્ષથી સતત દર શ્રાવણ માસમાં પદ યાત્રા એ નીકળે છે.

Share

માંગરોળ થી ડાકોર પદ યાત્રા નીકળી.
પાંચ વર્ષથી સતત દર શ્રાવણ માસમાં પદ યાત્રા એ નીકળે છે.

વાંકલ:: માંગરોળના મોસાલી ગામેથી દર વર્ષે ગામના યુવા આગેવાન સતીષ કે વસાવાની આગેવાનીમાં આઠ જેટલાં યુવાનો મોસાલી ગામથી ડાકોર રણછોડ રાય મંદિર સુધીની પદયાત્રા એ નીકળ્યા છે.જેનું મોસાલી અંબાજી માતાજી મંદિરથી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેઓ આઠમના દિવસે ડાકોર ખાતે પહોંચી રણછોડરાય ના દર્શન કરશે.વિપુલ પરમારે જણાવ્યું હતું કે મોસાલી ગામના યુવાનો દર વર્ષે પદ યાત્રામાં વધુ નવ યુવાનો જોડાય એવી આશા વ્યકત કરી હતી. તેઓની યાત્રા સફળ રહે એવી આશા વ્યકત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝિલ સર્જીકલ અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે એક મહિલાનું કોરોનાને કારણે નષ્ટ પામેલ 2 ફૂટનું આંતરડું કઢાયું.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ સંમેલન યોજાયો.

ProudOfGujarat

પાવાગઢમાં વાહનોનીઆજ મધ્યરાત્રિથી ‘નો એન્ટ્રી’ : ભક્તો માટે દોડશે 24 કલાક બસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!