અમદાવાદમાંથી રખડતા ઢોરના ત્રાસને અટકાવવા પહેલી સપ્ટેમ્બર-૨૦૨૩ થી મ્યુનિ.તંત્ર દ્વારા પોલીસીનો અમલ શરુ કરવામાં આવ્યો છે. બે મહિનામાં સી.એન.સી.ડી.વિભાગની ૨૨ ટીમ દ્વારા શહેરમાંથી રખડતા ૮૧૨૧...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ...
રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જઈ રહી છે. ગુનાખોરો પોલીસની વગર કોઈ બીકે ગુનાખોરી આચરી રહ્યા છે. પોલીસ ક્યાંકને ક્યાંક કચાસ દેખાઈ રહી છે પરંતુ...
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના પાલોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો...