નડિયાદની દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં કુ. દેવાંશી જોષી એ ગીતાનું મહત્વ સમજાવ્યુ.
નડિયાદ મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત, મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં ગતરોજ કુ. દેવાંશી જોષીનું ગેસ્ટ લેકચરનું આયોજન કરાયુ હતું. મહાગુજરાત મેડીકલ...