અરવલ્લી જિલ્લામાં પૌરાણિક વિરાસત સમી ઘણી વાવ આવેલી છે ક્યાંક જાળવણીના અભાવે આવી ઐતિહાસિક વિરાસત સમી વાવની દુર્દશા પણ જોવા મળે છે. મોડાસા તાલુકાના સુપ્રસિદ્ધ...
સમગ્ર નર્મદા જિલ્લામાં 29 ના રોજ મોહરમની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજપીપલા પોલીસે રાજપીપળા શહેરમાં જુલૂસ નીકળવાનો છે તે સમગ્ર રૂપ પર રાજપીપળા પોલીસે પેટ્રોલિંગ...
ભરૂચ જિલ્લામાં મણિપુર હિંસાના પડઘા જોવા મળી રહ્યા છે, ગત રવિવારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મહિલા પર થયેલ અત્યાચાર મામાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે...
ભરૂચ શહેરમાં મહોરમ પર્વના 9 અને 10 માં ચાંદના દિવસે પશ્ચિમ વિસ્તારમાં આવેલ કતોપોર બજાર, ફુરજા ચાર રસ્તા, નદી કાંઠાને જોડતો માર્ગ, પીરકાંઠી માર્ગ, ફાટાતળાવ,...
ગુજરાતમાં ફરી એકવાર 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હતી. અમદાવાદમાં અત્યાર સુધી...
ખેડા જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં શરદી,ખાંસી, તાવ અને આંખોઆવવાના કેસમાં ઉછાળો આવ્યો છે. તાવના ૬૫૯ અને આંખો આવવાના...