બજાજ ફાયનાન્સે નીચે મુજબના પરિણામો જાહેર કર્યા છેઃ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 3,158 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ....
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવતા 6 ડીવાયએસપીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. એક સાથે 6 ડિવાયએસપીની બદલી કરાતા સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે....
ભરૂચ શહેરના વંસત મિલની ચાલ વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર જેરામ મુળજીભાઈ ગલચર દ્વારા પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ યુનિટ ભરૂચ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ મીઠાઈવાલા સામે ભ્રસ્ટાચારના...
ભરૂચ જિલ્લામાં દારૂ – જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડા ડો, લીના પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ રાત...
અમદાવાદમાં સાબરમતિ નદી પર વડાપ્રધાન મોદીએ અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયાના એક વર્ષમાં જ બ્રિજ પર લગાવાયેલો ગ્લાસ તૂટી ગયો...
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી. આ મીટીંગમાં અગાઉની મીટીંગમાં પીસી-પીએનડીટી એક્ટ હેઠળ...