આર.બી.એસ.કે યોજનાની નિઃશુલ્ક આરોગ્ય સેવા અંકલેશ્વરના દોઢ વર્ષના માસૂમ બાળકની જન્મજાત હૃદયની ખામી માટે બની આશીર્વાદરૂપ આ યોજના અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર સાથે આજીવન...
ઋષભ રિખીરામ શર્મા હાલમાં ભારતમાં ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર પર છે, જ્યાં તેઓ ભારતીય પરંપરાગત સંગીત, પ્રાચીન રાગો અને આધુનિકતાને સંગીત સાથે જોડીને દર્શકોનું...
ભરૂચ. ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આોજન ભવનના સભાખંડમાં મળી હતી. બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી...
નડિયાદ વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫...
નવ વર્ષની આશા અને 1500 કિમીની સફર બાદ હૃદયસ્પર્શી પુનઃમિલન અંકલેશ્વરની ‘જન સેવા એ પ્રભુ સેવા’ સંસ્થાનું અનોખું યોગદાન ભરૂચ. અંકલેશ્વર, ભરૂચ: જ્યારે માનવતાની સેવા...