Proud of Gujarat
bharuchGENERAL NEWSGujaratINDIALifestyleUncategorized

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

Share

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

આજે ચૈત્ર સુદ પૂનમે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મા નર્મદામાં સ્નાન કરી હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં

Advertisement

 

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સવારથી જ મંદિર પરિષદમાં હનુમાનજી દાદા ને પૂજા અર્ચના મહા આરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા ત્યારે આજરોજ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ બહેનો જ તેમ જ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પણ આજે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની હનુમાન જયંતિ ની ઉજવણીમાં સહભાગી બન્યા


Share

Related posts

સુરત : રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવે તેવી શકયતા : કોંગી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

ProudOfGujarat

નવસારીમાં એક ટાઇમ પાણીના પણ ફાફા, પાલિકામાં મહિલાઓનો મોરચો

ProudOfGujarat

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ફરી એકવાર ટ્રાફિકજામ : વાહનોની લાંબી કતારો લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!