વાદળછાયા વાતાવરણમાં વાયુ પ્રદૂષણ વધે છે કંપનીઓ પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે. જી.પી.સી.બી દ્વારા અપાયેલ નોટિસોનું પાલન થતું...
રાજપીપલા નર્મદા કોરોનાની વૈશ્વિક મહામારી બચવા લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ વૈશાખ વદ અમાસને સની જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર...
કોરોના વાઇરસ સંક્રમણના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના વાઇરસ કેસોમાં આમ આદમી અને ગરીબ મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની...
હાલ કોરોના વાઇરસને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી...
સમગ્ર અંકલેશ્વર શહેરમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓ જ્યારે જરુરિયાતમંદો માટે કાર્યરત છે ત્યારે અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટના સૌજન્યથી મધ્યમ વર્ગીય પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં...
આજરોજ સવારે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં વધુ પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. ભીડ ને ના કારણે કેટલાયે નોકરિયાતો દરવાજે જોખમી રીતે મુસાફરી...
કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ પાકલક્ષી માહિતી આપવામાં આવી.ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે કૃભકો દ્વારા કપાસ પાક નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આયોજીત કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ ખેતીવિષયક...